Friday, August 23, 2013

પ્રસ્તાવના

પત્રો ધ્વારા મન ની  વાત કહેવાની રીત  મને મીનાબહેન અને પ્રતીભાબહેન થી આવળી .. મીનાબહેને એક પેજ બનાવ્યુ છે.


જેમા રોજ અવનવા પત્રો આવતા હોય છે . પ્રતીભાબહેને  મને એમા એડ કરી તો મે આજથી એમા પત્ર લખવાનું  શરુ કર્યુ.. તો હવે એને અલગ સેવ કરવા માટે મે આ બ્લોગ બનાવ્યો છે ..મીના બહેન પ્રતિભાબહેન આપ બંને નો ખૂબ ખૂબ આભાર,, કંઇક નવુ સુઝાડવા માટે..

No comments:

Post a Comment